લોકો કહે છે : અમુક વ્યકિતમાં વિશ્વાસ રાખો. પણ હું કહું છું:
પહેલાં તમારી જાતમાં વિશ્વાસ રાખો. એ જ સાચો રસ્તો છે.
તમારામાં શ્રધ્ધા રાખો. સઘળી શકિત તમારામાં જ રહેલી છે.
તેના પ્રત્યે સભાન બનો, તેને બહાર લાવો. કહો કે ‘હું બધું કરી શકીશ.’
જો તમે દઢતાથી સર્પના ઝેરના અસ્તિત્વનો અસ્વીકાર કરો
તો તે ઝેર પણ બિનઅસરકારક બની જાય. – સ્વામી વિવેકાનંદ
પહેલાં તમારી જાતમાં વિશ્વાસ રાખો. એ જ સાચો રસ્તો છે.
તમારામાં શ્રધ્ધા રાખો. સઘળી શકિત તમારામાં જ રહેલી છે.
તેના પ્રત્યે સભાન બનો, તેને બહાર લાવો. કહો કે ‘હું બધું કરી શકીશ.’
જો તમે દઢતાથી સર્પના ઝેરના અસ્તિત્વનો અસ્વીકાર કરો
તો તે ઝેર પણ બિનઅસરકારક બની જાય. – સ્વામી વિવેકાનંદ
No comments:
Post a Comment